The second meeting of the India-EU Trade and Technology Council (TTC) took place in New Delhi on 28 February 2025. It was co-chaired on the Indian side by India’s External Affairs Minister Dr. S. Jaishankar; Commerce and Industry Minister Shri Piyush Goyal; and Minister for Electronics and Information Technology Shri Ashwini Vaishnaw.
...ગુજરાતી આવૃત્તિ ટૂંક સમયમાં
Prime Minister Shri Narendra Modi and President of the European Commission Ms. Ursula von der Leyen affirmed that the EU-India Strategic Partnership has delivered strong benefits for their peoples and for the larger global good.
...ગુજરાતી આવૃત્તિ ટૂંક સમયમાં
It's the first time that so many of my ministers have collected together for any bilateral discussions. I remember how you said that India and the EU are natural partners at the Raisina Dialogue in 2022.
...ગુજરાતી આવૃત્તિ ટૂંક સમયમાં
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું: “વિજ્ઞાન પ્રત્યે ઉત્સાહી લોકો, ખાસ કરીને આપણા યુવા સંશોધકોને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શુભેચ્છાઓ. ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ ક્ષેત્રની સમીક્ષા કરવા માટે 7 લોક કલ્યાણ માર્ગ પર એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં સંપૂર્ણ સુખાકારી અને હેલ્થકેર, પરંપરાગત જ્ઞાનનું જતન અને દેશની ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીનાં રોજ સાંજે 7:30 વાગ્યે નવી દિલ્હીનાં સુંદર નર્સરી ખાતે ભવ્ય સુફી સંગીત મહોત્સવ જહાં-એ-ખુસરો 2025માં સહભાગી થશે. પ્રધાનમંત્રી દેશની વિવિધતાસભર કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનાં ...
પ્રયાગરાજમાં મહાકુંભના સમાપન સાથે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક મેળાવડા અંગેનાં વિચારોમાં આપણી ભૂમિની સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક શક્તિને અદભૂત રીતે દર્શાવી છે. દરેકને તેમણે લખેલો બ્લોગ વાંચવા વિનંતી ...
હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયના X હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યું: “હરિયાણાના મુખ્યમંત્રી શ્રી @NayabSainiBJPએ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત ...
મહાકુંભને 'એકતાનો મહાયજ્ઞ' ગણાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, ભારતને તેના વારસા પર ગર્વ છે અને તે નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રખ્યાત ગુજરાતી કવિ શ્રી અનિલ જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. X પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું: “ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ શ્રી અનિલ જોશીના અવસાનના સમાચાર ...