Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વિજય દિવસ પર ભારતીય સશસ્ત્ર દળોને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિજય દિવસ પર ભારતીય સશસ્ત્ર દળોને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વિજય દિવસ 1971ના યુદ્ધમાં બહાદૂરી પૂર્વક લડનારા અને વીર તથા શહિદી વહોરનારાઓને યાદ કરવાનો એકદમ યોગ્ય દિવસ છે. તેઓને શ્રદ્ધાજંલિ”

AP/TR/GP