Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાષ્ટ્રીય પરિવર્તન માટે એક સર્વગ્રાહી શિક્ષણ પ્રણાલી મહત્વપૂર્ણ છે: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય પરિવર્તન માટે એક સર્વગ્રાહી શિક્ષણ વ્યવસ્થા મહત્વપૂર્ણ છે. MyGovIndia ના એક ટ્વીટને શેર કરતી વખતે પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 7 વર્ષમાં શિક્ષણના ક્ષેત્રમાં પરિવર્તનની એક ઝલક દર્શાવતો એક સારો વિચાર છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

રાષ્ટ્રીય પરિવર્તન માટે એક સર્વગ્રાહી શિક્ષણ પ્રણાલી મહત્વપૂર્ણ છે.

છેલ્લા 7 વર્ષમાં શિક્ષણના ક્ષેત્રમાં થયેલા પરિવર્તનની ઝલક દર્શાવતો એક સારો વિચાર છે.”

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com