પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની સમિતિએ નીચેનાં પ્રસ્તાવોને મંજૂરી આપી હતી –
અસરઃ
એફસીઆઈએલ/એચએફસીએલનાં ગોરખપુર, સિંદરી અને બરૌની એકમોનાં પુનર્ગઠનથી ખાતર ક્ષેત્રમાં પર્યાપ્ત રોકાણ સુનિશ્ચિત થશે. આ એકમો જગદીશપુર-હલ્દિયા પાઇપલાઇન (જેએચપીએલ) ગેસ પાઇપલાઇનનાં મુખ્ય ગ્રાહક સ્વરૂપે કામ કરશે, જેને પૂર્વ ભારતમાં મહત્ત્વપૂર્ણ માળખાગત વિકાસ માટે પાથરવામાં આવે છે. જેનાથી વિસ્તારમાં રોજગારીની તકો પેદા થશે અને પૂર્વ ભારત/રાજ્યનાં અર્થતંત્રમાં વૃદ્ધિ થશે. ખાતર એકમોનાં પુનર્ગઠનથી યૂરિયાનું સ્થાનિક ઉત્પાદન વધશે અને પરિણામસ્વરૂપે યૂરિયામાં સ્વનિર્ભરતા આવશે.
વિગત:
RP