પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મંત્રીમંડળે આત્મનિર્ભર ભારત પેકેજ 3.0 હેઠળ કોવિડ-19 મહામારીમાંથી ફરી બેઠા થવાના તબક્કા દરમિયાન સંગઠિત ક્ષેત્રમાં રોજગાર વધારવા અને નવા રોજગારની તકોના સર્જનને પ્રોત્સાહન આપવા આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (એબીઆરવાય)ને મંજૂરી આપી છે.
મંત્રીમંડળે ચાલુ નાણાંકીય વર્ષ માટે રૂા. 1,584 કરોડના ખર્ચને તેમજ યોજનાના સમગ્ર ગાળા એટલે કે વર્ષ 2020-23 માટે રૂા. 22,810 કરોડના ખર્ચને મંજૂરી આપી છે.
યોજનાના મુખ્ય મુદ્દા આ મુજબ છે:
SD/GP/BT