Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ INA અનુભવી અંજલાઈ પોનુસામીના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મલેશિયાના પ્રતિષ્ઠિત INA અનુભવી  અંજલાઈ પોનુસામીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું:

“મલેશિયાના પ્રતિષ્ઠિત INA અનુભવી અંજલાઈ પોનુસામીજીના નિધનથી દુઃખી છીએ. અમે ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની હિંમત અને પ્રેરણાદાયી ભૂમિકાને હંમેશા યાદ રાખીશું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના.”

SD/GP/JD
 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com