Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ સંસદમાં પંડિત મદન મોહન માલવિયાને શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં એક કાર્યક્રમમાં પંડિત મદન મોહન માલવિયાને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રી શ્રી ટ્વીટ કર્યું:

પંડિત મદન મોહન માલવિયાજીને શ્રદ્ધાંજલિ અર્પી.”

YP/GP/JD