પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ભવાનીસિંહજીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશ ભાજપના સહ-સંગઠન મહામંત્રી શ્રી ભવાનીસિંહજીના નિધન પર ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમના નમ્ર અને મહેનતુ સ્વભાવને યાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ શ્રી ભવાનીસિંહજીના સંગઠનમાં યોગદાન અને લોકસેવા માટેના તેમના પ્રયત્નોને પણ યાદ કર્યા હતા. શ્રી મોદીએ દિવંગત આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.
उत्तर प्रदेश भाजपा के सह-संगठन महामंत्री भवानी सिंह जी के निधन से अत्यंत दुख हुआ है। उन्होंने राज्य में भाजपा को मजबूत करने में अपना बहुमूल्य योगदान दिया। विनम्र, कर्मठ भवानी सिंह जी का पूरा जीवन जनसेवा में समर्पित रहा है। ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करे। ओम शांति!
— Narendra Modi (@narendramodi) May 5, 2021
SD/GP
उत्तर प्रदेश भाजपा के सह-संगठन महामंत्री भवानी सिंह जी के निधन से अत्यंत दुख हुआ है। उन्होंने राज्य में भाजपा को मजबूत करने में अपना बहुमूल्य योगदान दिया। विनम्र, कर्मठ भवानी सिंह जी का पूरा जीवन जनसेवा में समर्पित रहा है। ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करे। ओम शांति!
— Narendra Modi (@narendramodi) May 5, 2021