Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ જલગાંવ માર્ગ અકસ્માતના મૃતકો માટે સહાય મંજૂર કરી


પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના જલગાંવ ખાતે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટેની સહાય મંજૂર કરી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું હતું, ‘PM @narendramodi એ પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય રાહત કોષમાંથી મહારાષ્ટ્રના જલગાંવ ખાતે બનેલી કરૂણ માર્ગ અકસ્માતની ઘટનામાં દરેક મૃતકના નજીકના પરિજનને રૂ. 2 લાખની સહાય મંજૂર કરી છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલી દરેક વ્યક્તિને રૂ. 50000 આપવામાં આવશે.’