Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ આયુષ્માન ભવ ઝુંબેશને સારો પ્રતિસાદ વખાણ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અંગદાન અભિયાનની સફળતાને બિરદાવી હતી કારણ કે આયુષ્માન ભવ અભિયાન હેઠળ 80,000થી વધુ લોકોએ તેમના અંગોનું દાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે.

પ્રધાનમંત્રી શ્રીX પોસ્ટ કર્યું હતું

“આ પ્રયાસને મળેલા જબરજસ્ત પ્રતિસાદથી આનંદ થયો! જીવન બચાવવા માટે આ ખરેખર એક નોંધપાત્ર પગલું છે. મને આશા છે કે ભવિષ્યમાં વધુ લોકો આ ઉમદા પહેલમાં જોડાશે.”

CB/GP/JD