Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ આજના દિવસે સ્વામી વિવેકાનંદના 130 વર્ષ પહેલાના શિકાગોના ભાષણને યાદ કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી છે કે 130 વર્ષ પહેલાં આ દિવસે શિકાગોમાં વિશ્વની ધર્મ સંસદમાં આપવામાં આવેલ સ્વામી વિવેકાનંદનું ભાષણ આજે પણ વૈશ્વિક એકતા અને સંવાદિતાના આહ્વાન તરીકે ગુંજી ઉઠે છે.

પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:

“130 વર્ષ પહેલાં આજના દિવસે આપવામાં આવેલ સ્વામી વિવેકાનંદનું શિકાગોનું ભાષણ, આજે પણ વૈશ્વિક એકતા અને સંવાદિતાના આહ્વાન તરીકે પડઘો પાડે છે. તેમનો કાલાતીત સંદેશ, માનવતાના સાર્વત્રિક ભાઈચારા પર ભાર મૂકે છે, તે આપણા માટે માર્ગદર્શક પ્રકાશ છે.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com