Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી જયપુરમાં પત્રિકા ગેટનું ઉદઘાટન કરશે


પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બર,2020ના રોજ સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જયપુરમાં પત્રિકા ગેટનું ઉદઘાટન કરશે.

આ દ્રષ્ટાંતરૂપ ગેટ જયપુરના જવાહરલાલ નહેરુ માર્ગ ઉપર પત્રિકા સમાચાર પત્રોના જૂથ દ્વારા બનાવવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી શ્રી મોદી આ પ્રસંગે ગ્રુપ અધ્યક્ષ દ્વારા લખેલા બે પુસ્તકોનું વિમોચન પણ કરશે.

આ કાર્યક્રમનું ડીડી ન્યૂઝ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

SD/GP/BT