પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બર,2020ના રોજ સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જયપુરમાં પત્રિકા ગેટનું ઉદઘાટન કરશે.
આ દ્રષ્ટાંતરૂપ ગેટ જયપુરના જવાહરલાલ નહેરુ માર્ગ ઉપર પત્રિકા સમાચાર પત્રોના જૂથ દ્વારા બનાવવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી શ્રી મોદી આ પ્રસંગે ગ્રુપ અધ્યક્ષ દ્વારા લખેલા બે પુસ્તકોનું વિમોચન પણ કરશે.
આ કાર્યક્રમનું ડીડી ન્યૂઝ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
SD/GP/BT