પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કાલે જમ્મુ અને કાશ્મીરનો પ્રવાસ કરશે. પ્રધાનમંત્રી શ્રીનગરમાં શેરે કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં એક જનસભા સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી 450 મેગાવોટ વગલિહાર પન-વિજળી પરિયોજના ભાગ-2નું ઉદ્ઘાટન કરશે તથા ચંદ્રકોટ, રામબનના એક સમારંભમાં રાષ્ટ્રીય રાજમાર્ગ 44ના ઉધમપુર-રામબન તથા રામબન-બનિહાલ સુધીના રસ્તાને ચાર લેનમાં પરિવર્તિત કરવાના કાર્યનો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે તે એક સભાને પણ સંબોધિત કરશે.
AP/J.Khunt
Tomorrow I will visit J&K. Shall address a public meeting & lay foundation stone for development projects. https://t.co/Vv4YtbDB6r
— Narendra Modi (@narendramodi) November 6, 2015