પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે રાષ્ટ્રપતિ દિસાનાયકે ‘શ્રીલંકા મિત્ર વિભૂષણ’થી સન્માનિત કર્યા. આભાર વ્યક્ત કરતા શ્રી મોદીએ કહ્યું કે, આ ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચેની ઊંડા મૂળની મિત્રતા અને ઐતિહાસિક સંબંધોનું પ્રતીક છે.
X પર વિવિધ પોસ્ટ્સમાં તેમણે લખ્યું:
“આજે રાષ્ટ્રપતિ દિસાનાયકે દ્વારા ‘શ્રીલંકા મિત્ર વિભૂષણ’થી સન્માનિત થવું મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આ સન્માન મારું એકલાનું નથી – તે ભારતના 1.4 અબજ લોકોને સમર્પિત છે. તે ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચેની ઊંડા મૂળની મિત્રતા અને ઐતિહાસિક સંબંધોનું પ્રતીક છે. હું આ સન્માન માટે રાષ્ટ્રપતિ, સરકાર અને શ્રીલંકાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
It is a matter of immense pride for me to be conferred the ‘Sri Lanka Mitra Vibhushana’ by President Dissanayake today. This honour is not mine alone – it is a tribute to the 1.4 billion people of India. It symbolises the deep-rooted friendship and historic ties between the… pic.twitter.com/UBQyTMoJ27
— Narendra Modi (@narendramodi) April 5, 2025
ஜனாதிபதி திசாநாயக்க அவர்களால் இன்றைய தினம் ‘இலங்கை மித்ர விபூஷண்’ என்ற விருது எனக்கு வழங்கப்பட்டமை மகத்தான பெருமைக்குரிய விடயமாகும். இந்த உயரிய கௌரவம் எனக்கே மட்டும் உரித்தான ஒன்றல்ல, இந்தியாவின் 1.4 பில்லியன் மக்களுக்கும் கிடைக்கப்பெற்ற உயர் மரியாதையாகும். அத்துடன் இந்திய -… pic.twitter.com/neMmmJoMuG
— Narendra Modi (@narendramodi) April 5, 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com