Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્વામી રામકૃષ્ણ પરમહંસને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી રામકૃષ્ણ પરમહંસને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

તમામ દેશવાસીઓ વતી, સ્વામી રામકૃષ્ણ પરમહંસજીને તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.”

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com