Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે સીતાપુરના સાંસદ રાજેશ વર્માના પ્રયાસોની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે સીતાપુર (યુપી)ના સંસદ સભ્ય, શ્રી રાજેશ વર્માના પ્રયાસોની પ્રશંસા કરી છે.

સીતાપુર સાંસદ દ્વારા કરવામાં આવેલ ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

મને ખાતરી છે કે આનાથી લોકોમાં તેમની આસપાસની જગ્યા સ્વચ્છ રાખવા માટે જાગૃતિ વધશે. આ સાથે તેમને સ્વચ્છતા સંબંધિત પ્રયાસો માટે પ્રેરિત કરવામાં આવશે.

 

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com