Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર પર્વના અવસર પર ગોવાના લોકોને શુભકામનાઓ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર પર્વના અવસર પર ગોવાના લોકોને શુભકામનાઓ આપી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

“સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર પર્વના અવસર પર ગોવાના મારા ભાઈ-બહેનોને શુભકામનાઓ. આ પ્રસંગે આપણા સમાજમાં સદ્ભાવ અને ભાઈચારાની ભાવનાને આગળ વધારીએ.’

SD/GP/JD