Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સરદાર પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને ભારતમાં તેમના શાશ્વત યોગદાનને યાદ કર્યું છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

હું સરદાર પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપું છું અને ભારતમાં તેમના શાશ્વત યોગદાનને, ખાસ કરીને આપણા રાષ્ટ્રને એક કરવા અને સર્વાંગી વિકાસને વેગ આપવા માટે યાદ કરું છું.”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com