Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સરદાર પટેલને એમની જયંતી પર વંદન કર્યા

પ્રધાનમંત્રીએ સરદાર પટેલને એમની જયંતી પર વંદન કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને એમની જયંતી પર વંદન કર્યા છે.

પ્રધાનંમત્રીએ કહ્યું, “સરદાર પટેલને એમની જયંતી પર વંદન, એમની મહત્વપૂર્ણ સેવા અને ભારત માટેનું એમનું ખૂબ મોટુ યોગદાન ક્યારેય ભૂલી શકાશે નહીં.”

NP/GP/RP