Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સંસદમાં લાલ બહાદુર શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રીએ સંસદમાં લાલ બહાદુર શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદ ભવનમાં પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંત નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું:

“PM @narendramodi એ આજે સંસદ ભવનમાં લાલ બહાદુર શાસ્ત્રીજીને પુષ્પાંજલિ અર્પણ કરી.”

YP/GP/JD