Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સંવત્સરી નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંવત્સરી પ્રસંગે લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું,

“માફી વિશાળ હૃદયનું પ્રતીક છે. દયાળુ હોવાની સાથે સાથે ક્ષમા આપવી આપણી સંસ્કૃતિનો એક હિસ્સો છે અને એકબીજા પ્રત્યે દુર્ભાવના રાખવાની નથી.

મિચ્છામી દુકડમ!

અહીં મેં અગાઉ સંવત્સરી વિશે કહ્યું હતું એ છે 
https://t.co/cWZppmn0PM.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad &nbs…