Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગલી જીવોત્તમ મઠના એચ. એચ. શ્રીમદ વિદ્યાધિરાજ તીર્થ શ્રીપદ વાડેર સ્વામીજીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગલી જીવોત્તમ મઠના એચ. એચ. શ્રીમદ વિદ્યાધિરાજ તીર્થ શ્રીપદ વાડેર સ્વામીજીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગલી જીવોત્તમ મઠના એચ. એચ. શ્રીમદ વિદ્યાધિરાજ તીર્થ શ્રીપદ વાડેર સ્વામીજીના નિધન અંગે દુઃખી છું. તેઓ સમાજ પ્રત્યેની અને ખાસ કરીને આરોગ્યસંભાળ ક્ષેત્રે તેમની વ્યાપક સેવા માટે હંમેશા યાદ રહેશે. તેમના અસંખ્ય અનુયાયીઓને સાંત્વના. ઓમ શાંતિ.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com