Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી બલરાજ મોધકના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી બલરાજ મોધકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “બલરાજ મોધકજીની વૈચારિક પ્રતિબદ્ધતા મજબૂત અને વિચારોની સ્પષ્ટતા અદૂભૂત હતી. તેઓ નિઃસ્વાર્થભાવે રાષ્ટ્ર અને સમાજ માટે સમર્પિત હતા.

ઘણા પ્રસંગો પર બલરાજ મધોકજી સાથે વાતચીત કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવારને સાંત્વના. તેમની આત્માને શાંતિ મળે.”

AP/J.Khunt/DK