પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી દિલીપ પડગાંવકરના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “શ્રી દિલીપ પડગાંવકર અગ્રણી જાહેર વિચારક હતા, જેમનું પત્રકારત્વમાં પ્રદાન હંમેશા યાદ રહેશે. તેમના અવસાનથી દુઃખ થયું છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.”
TR
Mr. Dileep Padgaonkar was a leading public thinker whose contribution to journalism will always be remembered. Pained by his demise. RIP: PM
— PMO India (@PMOIndia) November 25, 2016