Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વેક્સિનનો બગાડ ઘટાડવા બદલ આરોગ્ય કર્મચારીઓ અને નર્સોની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વેક્સિનનો બગાડ ઘટાડવામાં ઉદાહરણીય કામગીરી બદલ આરોગ્ય કર્મચારીઓ અને નર્સોની પ્રશંસા કરી હતી. 

કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના એક ટ્વીટને ટાંકીને પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુઃ

“રસીનો બગાડ ઘટાડવામાં આપણા આરોગ્ય કર્મચારીઓ અને નર્સોની ઉદાહરણીય કામગીરી જોઈને સારૂં પ્રતીત થાય છે. રસીનો બગાડ ઘટાડવો એ કોવિડ-19 વિરુદ્ધની લડાઈને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ છે.”

SD/GP/JD