Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિશ્વ જળ દિવસ પર જળ સંરક્ષણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જળ સંરક્ષણ અને સતત વિકાસને પ્રોત્સાહન આપવા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી છે. માનવ સભ્યતામાં પાણીની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડતા, તેમણે ભવિષ્યની પેઢીઓ માટે આ અમૂલ્ય સંસાધનનું રક્ષણ કરવા માટે સામૂહિક પગલાં લેવાનો આગ્રહ કર્યો.

શ્રી મોદીએ X પર લખ્યું;

“વિશ્વ જળ દિવસ પર આપણે જળ સંરક્ષણ અને સતત વિકાસને પ્રોત્સાહન આપવાની આપણી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરીએ છીએ. પાણી સંસ્કૃતિઓની જીવનરેખા રહ્યું છે અને તેથી ભવિષ્ની પેઢીઓ માટે તેનું રક્ષણ કરવું વધુ મહત્વપૂર્ણ છે!”

 

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com