પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશેષ લક્ષણો ધરાવતા 35 પ્રકારના પાકોની પ્રજાતિઓ રાષ્ટ્રને અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રાયપુરમાં નવા નિર્માણ કરવામાં આવેલા રાષ્ટ્રીય બાયોટિક તણાવ વ્યવસ્થાપન સંસ્થાના સંકુલનું રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીઓને ગ્રીન કેમ્પસ પુરસ્કારો એનાયત કર્યા હતા. તેમણે આવિષ્કારી પદ્ધતિઓ અપનાવનારા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું.
જમ્મુ અને કાશ્મીરના ગંદેરબાલના શ્રીમતી ઝૈતૂન બેગમ સાથે વાત કરતી વખતે પ્રધાનમંત્રીએ આવિષ્કારી કૃષિ પદ્ધતિઓ શીખવાની તેમની સફર અંગે તેમની સાથે વાતો કરી હતી અને કેવી રીતે તેમણે અન્ય ખેડૂતોને તાલીમ આપી તેમજ કેવી રીતે તેણી ગામડામાં છોકરીઓને શિક્ષણ આપવા માટે કામ કરી રહ્યાં છે તેના વિશે પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, રમતગમતોમાં પણ, જમ્મુ અને કાશ્મીરની છોકરીઓ ખૂબ સારું પરફોર્મન્સ આપી રહી છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતોની જરૂરિયાતો સરકારની પ્રાથમિકતા પર છે અને તેમને તમામ લાભો સીધા જ પ્રાપ્ત થઇ રહ્યા છે.
ઉત્તરપ્રદેશના બુંદલશહરના ખેડૂત અને બીજ ઉત્પાદક શ્રી કુલવંતસિંહ સાથે વાર્તાલાપ કરતી વખતે પ્રધાનમંત્રીએ તેમને પૂછ્યું હતું કે, કેવી રીતે તેઓ વિવિધ પ્રકારના બીજનું ઉત્પાદન કરે છે. પ્રધાનમંત્રીએ તેમને પુસા ખાતે કૃષિ સંસ્થામાં કાર્યરત વૈજ્ઞાનિકો સાથે કામ કરીને કેવી રીતે ફાયદો થયો તેના વિશે પણ જાણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને આવી સંસ્થાઓ સાથે સંપર્કમાં રહેવા અંગે ખેડૂતોમાં કેવા પ્રકારનું વલણ જોવા મળી રહ્યું છે તેના વિશે પણ પૂછ્યું હતું. પ્રધાનમંત્રીએ ખેડૂત દ્વારા પોતાના ખાસના પ્રસંસ્કરણ અને મૂલ્ય વર્ધન માટે કામ કરવા બદલ તેમની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને સારા ભાવો મળી રહે તે માટે સંખ્યાબંધ પ્રવૃત્તિઓ સાથે પ્રયાસો કરી રહી છે જેમાં બજાર સુધીની ખેડૂતોની પહોંચ, સારી ગુણવત્તાનું બિયારણ, જમીન આરોગ્ય કાર્ડ વગેરે પણ સામેલ છે.
પ્રધાનમંત્રીએ ગોવાના બર્દેઝના રહેવાસી શ્રીમતી દર્શના પેડેંકર સાથે સંવાદ કર્યો હતો. તેમણે તેણીને પૂછ્યું હતું કે, કેવી રીતે તેઓ વિવિધ પ્રકારના પાકો ઉછેરે છે અને વિવિધ પશુધનને પાળે છે. તેમણે ખેડૂત દ્વારા ઉછેરવામાં આવતા મૂલ્યવર્ધન વિશે પણ માહિતી મેળવવા પૂછપરછ કરી હતી. તેમણે કેવી રીતે મહિલા ખેડૂતો એક ઉદ્યમસાહસિક તરીકે આગળ વધી રહી છે તેના વિશે ખુશીની ભાવના વ્યક્ત કરી હતી.
મણીપુરના શ્રી થોહીબા સિંહ સાથે વાતચીત કરતી વખતે, પ્રધાનમંત્રીએ સશસ્ત્ર દળોમાં તેમણે સેવા આપ્યા પછી કૃષિ પ્રવૃત્તિને અપનાવવા બદલ તેમની પ્રશંસા કરી હતી. ખેડૂતોની વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓ જેમકે, કૃષિ, મત્સ્યપાલન અને અન્ય સંલગ્ન પ્રવૃત્તિઓમાં પ્રધાનમંત્રીઓ રૂચી દાખવી હતી. પ્રધાનમંત્રીએ જય જવાન– જય કિસાનનું દ્રષ્ટાંત પૂરું પાડવા બદલ તેમની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના ઉદમસિંહ નગરના રહેવાસી શ્રી સૂરેશ રાણાને પૂછ્યું હતું કે, કેવી રીતે તેમણે મકાઇનો ઉછેર કરવાનું શરૂ કર્યું હતું. પ્રધાનમંત્રીએ FPOનો કાર્યદક્ષ રીતે ઉપયોગ કરવા બદલ ઉત્તરાખંડના ખેડૂતોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, જ્યારે ખેડૂતો એક સાથે મળીને કામ કરે ત્યારે ખૂબ મોટો લાભ થાય છે. સરકાર ખેડૂતોને તમામ સંસાધનો અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો કરી રહી છે.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 6-7 વર્ષથી વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ સંબંધિત પડકારોનો ઉકેલ લાવવા માટે પ્રાથમિકતાના ધોરણે થઇ રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વધુ પોષણયુક્ત બિયારણ, અપનાવવામાં આવેલી નવી સ્થિતિઓ જેમાં ખાસ કરીને બદલાતી આબોહવા પર અમારું ધ્યાન ખૂબ જ કેન્દ્રિત છે.”
પ્રધાનમંત્રીએ ગયા વર્ષે કોરોના મહામારી વચ્ચે વિવિધ રાજ્યોમાં તીડના ઝુંડોએ વ્યાપક પ્રમાણમાં કરેલા હુમલાની ઘટના યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતે સંખ્યાબંધ પ્રયાસો કરીને તે હુમલાને અંકુશમાં લીધો હતો અને ખેડૂતોને ખૂબ જ મોટાપાયે નુકસાની વેઠવાથી બચાવ્યા હતા.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે પણ ખેડૂતો અને કૃષિને સલામતીની સુરક્ષા જાળી પ્રાપ્ત થાય છે ત્યારે, વિકાસની ગતિ વધુ તેજ થાય છે. તેમણે માહિતી આપી હતી કે, 11 કરોડ જમીન આરોગ્ય કાર્ડ જમીનની સુરક્ષા માટે ઇશ્યુ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ખેડૂતલક્ષી પહેલો પણ ગણાવી હતી જેમાં ખેડૂતોને જળ સુરક્ષા પૂરી પાડવા માટે 100 જેટલી પડતર સિંચાઇ યોજનાઓ પૂરી કરવાનું અભિયાન, ખેડૂતોને રોગો સામે પાકને રક્ષણ આપવા માટે અને વધારે ઉપજ મળી રહે તે માટે નવી પ્રજાતિની બિયારણની ઉપલબ્ધતા વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, લઘુતમ ટેકાના ભાવમાં વધારો કરવાની સાથે સાથે, ખરીદીની પ્રક્રિયામાં પણ સુધારો કરવામાં આવ્યો છે જેથી વધુને વધુ ખેડૂતોને લાભ પ્રાપ્ત થાય. 430 લાખ મેટ્રિક ટન કરતાં વધારે ઘઉંની ખરીદી રવી પાક મોસમમાં કરવામાં આવી છે અને ખેડૂતોને 85 હજાર કરોડ રૂપિયા કરતાં વધારે રકમ ચુકવવામાં આવી છે. મહામારી દરમિયાન ઘઉંની ખરીદીના કેન્દ્રીની સંખ્યામાં ત્રણ ગણા કરતાં વધારે વૃદ્ધિ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ટેકનોલોજી સાથે જોડીને, અમે બેંકોમાંથી તેમને મદદ મેળવવાનું વધારે સરળ બનાવી દીધું છે. આજે ખેડૂતોને વધુ સારી રીતે હવામાનની સ્થિતિની માહિતી મળી રહે છે. તાજેતરમાં જ, 2 કરોડ કરતાં વધારે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આબોહવા પરિવર્તનના કારણે, નવા પ્રકારની જીવાત, નવા રોગો, મહામારીઓ ઉભરી રહ્યાં છે અને તેના કારણે, માણસો અને પશુધન સામે મોટું જોખમ ઉભું થયું છે અને પાકને પણ તેની અસર પડી રહી છે. આ પરિબળો પર એકધારું સઘન સંશોધન કરવામાં આવે તે જરૂરી છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, જ્યારે વિજ્ઞાન, સરકાર અને સમાજ સાથે મળીને કામ કરશે ત્યારે, પરિણામો વધારે બહેતર પ્રાપ્ત થશે. ખેડૂતો અને વૈજ્ઞાનિકોના આવા ગઠબંધનો દેશને નવા પડકારોનો સામનો કરવા માટે વધારે તાકાતવર બનાવશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને કૃષિ આધારિત આવકની પ્રણાલીમાંથી બહાર લાવવા માટે અને તેમને મૂલ્યવર્ધન તેમજ અન્ય કૃષિ વિકલ્પો માટે પ્રોત્સાહન આપવાની દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાજરો અને અન્ય ધાન્યને વિજ્ઞાન અને સંશોધન દ્વારા ઉકેલો પ્રાપ્ત કરીને તેમાં વધુ વિકાસ કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, મૂળ ઉદ્દેશ એવો છે કે, તેઓ સ્થાનિક જરૂરિયાતો અનુસાર દેશમાં વિવિધ હિસ્સાઓમાં પાક ઉછેરી શકે. તેમણે આવતા વર્ષને બાજરાનું વર્ષ જાહેર કરીને UN દ્વારા પૂરી પાડવામાં આવતી તકોનો ઉપયોગ કરવા માટે તૈયાર રહેવાનું લોકોને કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણી પ્રાચીન કૃષિની પરંપરાઓની સાથે સાથે, ભવિષ્યની દિશામાં આગેકૂચ કરવાનું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, આધુનિક ટેકનોલોજી અને કૃષિના નવા સાધનો ભવિષ્યની કૃષિના કેન્દ્ર સ્થાનમાં છે. તેમણે ઉમેર્યું હતું કે, “આધુનિક કૃષિ મશીનો અને ઉપકરણોને પ્રોત્સાહન આપવાના પ્રયાસોનું આજે પરિણામ જોવા મળી રહ્યું છે.”
बीते 6-7 सालों में साइंस और टेक्नॉलॉजी को खेती से जुड़ी चुनौतियों के समाधान के लिए प्राथमिकता के आधार पर उपयोग किया जा रहा है।
विशेष रूप से बदलते हुए मौसम में, नई परिस्थितियों के अनुकूल, अधिक पोषण युक्त बीजों पर हमारा फोकस बहुत अधिक है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 28, 2021
पिछले वर्ष ही कोरोना से लड़ाई के बीच में हमने देखा है कि कैसे टिड्डी दल ने भी अनेक राज्यों में बड़ा हमला कर दिया था।
भारत ने बहुत प्रयास करके तब इस हमले को रोका था, किसानों का ज्यादा नुकसान होने से बचाया था: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 28, 2021
किसानों को पानी की सुरक्षा देने के लिए, हमने सिंचाई परियोजनाएं शुरू कीं, दशकों से लटकी करीब-करीब 100 सिंचाई परियोजनाओं को पूरा करने का अभियान चलाया।
फसलों को रोगों से बचाने के लिए, ज्यादा उपज के लिए किसानों को नई वैरायटी के बीज दिए गए: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 28, 2021
MSP में बढ़ोत्तरी के साथ-साथ हमने खरीद प्रक्रिया में भी सुधार किया ताकि अधिक-से-अधिक किसानों को इसका लाभ मिल सके।
रबी सीजन में 430 लाख मीट्रिक टन से ज्यादा गेंहूं खरीदा गया है।
इसके लिए किसानों को 85 हजार से अधिक का भुगतान किया गया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 28, 2021
किसानों को टेक्नोलॉजी से जोड़ने के लिए हमने उन्हें बैंकों से मदद को और आसान बनाया गया है।
आज किसानों को और बेहतर तरीके से मौसम की जानकारी मिल रही है।
हाल ही में अभियान चलाकर 2 करोड़ से ज्यादा किसानों को किसान क्रेडिट कार्ड दिए गए हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 28, 2021
जलवायु परिवर्तन के कारण जो नए प्रकार के कीट, नई बीमारियां, महामारियां आ रही हैं, इससे इंसान और पशुधन के स्वास्थ्य पर भी बहुत बड़ा संकट आ रहा है और फसलें भी प्रभावित हो रही है।
इन पहलुओं पर गहन रिसर्च निरंतर ज़रूरी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 28, 2021
जब साइंस, सरकार और सोसायटी मिलकर काम करेंगे तो उसके नतीजे और बेहतर आएंगे।
किसानों और वैज्ञानिकों का ऐसा गठजोड़, नई चुनौतियों से निपटने में देश की ताकत बढ़ाएगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 28, 2021
किसान को सिर्फ फसल आधारित इनकम सिस्टम से बाहर निकालकर, उन्हें वैल्यू एडिशन और खेती के अन्य विकल्पों के लिए भी प्रेरित किया जा रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 28, 2021
साइंस और रिसर्च के समाधानों से अब मिलेट्स और अन्य अनाजों को और विकसित करना ज़रूरी है।
मकसद ये कि देश के अलग-अलग हिस्सों में, अलग-अलग ज़रूरतों के हिसाब से इन्हें उगाया जा सके: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 28, 2021
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
35 crop varieties with special traits are being dedicated to the nation. Watch. https://t.co/uVEZATpBZ2
— Narendra Modi (@narendramodi) September 28, 2021
बीते 6-7 सालों में साइंस और टेक्नॉलॉजी को खेती से जुड़ी चुनौतियों के समाधान के लिए प्राथमिकता के आधार पर उपयोग किया जा रहा है।
— PMO India (@PMOIndia) September 28, 2021
विशेष रूप से बदलते हुए मौसम में, नई परिस्थितियों के अनुकूल, अधिक पोषण युक्त बीजों पर हमारा फोकस बहुत अधिक है: PM @narendramodi
पिछले वर्ष ही कोरोना से लड़ाई के बीच में हमने देखा है कि कैसे टिड्डी दल ने भी अनेक राज्यों में बड़ा हमला कर दिया था।
— PMO India (@PMOIndia) September 28, 2021
भारत ने बहुत प्रयास करके तब इस हमले को रोका था, किसानों का ज्यादा नुकसान होने से बचाया था: PM @narendramodi
खेती-किसानी को जब संरक्षण मिलता है, सुरक्षा कवच मिलता है, तो उसका और तेजी से विकास होता है।
— PMO India (@PMOIndia) September 28, 2021
किसानों की जमीन को सुरक्षा देने के लिए, उन्हें अलग-अलग चरणों में 11 करोड़ सॉयल हेल्थ कार्ड दिए गए हैं: PM @narendramodi
किसानों को पानी की सुरक्षा देने के लिए, हमने सिंचाई परियोजनाएं शुरू कीं, दशकों से लटकी करीब-करीब 100 सिंचाई परियोजनाओं को पूरा करने का अभियान चलाया।
— PMO India (@PMOIndia) September 28, 2021
फसलों को रोगों से बचाने के लिए, ज्यादा उपज के लिए किसानों को नई वैरायटी के बीज दिए गए: PM @narendramodi
MSP में बढ़ोत्तरी के साथ-साथ हमने खरीद प्रक्रिया में भी सुधार किया ताकि अधिक-से-अधिक किसानों को इसका लाभ मिल सके।
— PMO India (@PMOIndia) September 28, 2021
रबी सीजन में 430 लाख मीट्रिक टन से ज्यादा गेंहूं खरीदा गया है।
इसके लिए किसानों को 85 हजार से अधिक का भुगतान किया गया है: PM @narendramodi
किसानों को टेक्नोलॉजी से जोड़ने के लिए हमने उन्हें बैंकों से मदद को और आसान बनाया गया है।
— PMO India (@PMOIndia) September 28, 2021
आज किसानों को और बेहतर तरीके से मौसम की जानकारी मिल रही है।
हाल ही में अभियान चलाकर 2 करोड़ से ज्यादा किसानों को किसान क्रेडिट कार्ड दिए गए हैं: PM @narendramodi
जलवायु परिवर्तन के कारण जो नए प्रकार के कीट, नई बीमारियां, महामारियां आ रही हैं, इससे इंसान और पशुधन के स्वास्थ्य पर भी बहुत बड़ा संकट आ रहा है और फसलें भी प्रभावित हो रही है।
— PMO India (@PMOIndia) September 28, 2021
इन पहलुओं पर गहन रिसर्च निरंतर ज़रूरी है: PM @narendramodi
जब साइंस, सरकार और सोसायटी मिलकर काम करेंगे तो उसके नतीजे और बेहतर आएंगे।
— PMO India (@PMOIndia) September 28, 2021
किसानों और वैज्ञानिकों का ऐसा गठजोड़, नई चुनौतियों से निपटने में देश की ताकत बढ़ाएगा: PM @narendramodi
किसान को सिर्फ फसल आधारित इनकम सिस्टम से बाहर निकालकर, उन्हें वैल्यू एडिशन और खेती के अन्य विकल्पों के लिए भी प्रेरित किया जा रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 28, 2021
साइंस और रिसर्च के समाधानों से अब मिलेट्स और अन्य अनाजों को और विकसित करना ज़रूरी है।
— PMO India (@PMOIndia) September 28, 2021
मकसद ये कि देश के अलग-अलग हिस्सों में, अलग-अलग ज़रूरतों के हिसाब से इन्हें उगाया जा सके: PM @narendramodi
खेती की जो हमारी पुरातन परंपरा है उसके साथ-साथ मार्च टू फ्यूचर भी उतना ही आवश्यक है।
— PMO India (@PMOIndia) September 28, 2021
फ्यूचर की जब हम बात करते हैं तो उसके मूल में आधुनिक टेक्नॉलॉजी है, खेती के नए औज़ार हैं।
आधुनिक कृषि मशीनों और उपकरणों को बढ़ावा देने के प्रयासों का परिणाम आज दिख रहा है: PM @narendramodi
सॉयल हेल्थ कार्ड से लेकर नीम कोटेड यूरिया तक,
— Narendra Modi (@narendramodi) September 28, 2021
MSP में रिकॉर्ड बढ़ोतरी से लेकर e-Nam तक,
सिंचाई परियोजनाओं से लेकर सौर ऊर्जा तक,
हमें अपने अन्नदाताओं की सेवा का सौभाग्य प्राप्त हुआ है। pic.twitter.com/VvfZ3pEYQ8
Agriculture is a state subject and that is why, I will cherish my administrative experience in Gujarat that helped me get understand the nuances of the sector better.
— Narendra Modi (@narendramodi) September 28, 2021
Our collective efforts yielded great results. pic.twitter.com/AXNqwmLb9Z
Need of the hour is:
— Narendra Modi (@narendramodi) September 28, 2021
'Back to basics' and ‘march to the future.’
Let us carry forward best practices of the past and work towards a glorious future. pic.twitter.com/mzDgaTlxgm
साइंस एंड रिसर्च के समाधानों से अब मिलेट्स एवं अन्य अनाजों को और विकसित करना जरूरी है। मकसद ये कि देश के अलग-अलग हिस्सों में अलग-अलग जरूरतों के हिसाब से इन्हें उगाया जा सके... pic.twitter.com/NoBe2H7At4
— Narendra Modi (@narendramodi) September 28, 2021
सभी शिक्षाविदों, कृषि वैज्ञानिकों और संस्थानों से मेरा एक आग्रह है… pic.twitter.com/IXc613ii91
— Narendra Modi (@narendramodi) September 28, 2021