પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે વારાણસીમાં ઐતિહાસિક તુલસી માનસ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે આ પ્રસંગે“રામાયણ” પર પોસ્ટલ સ્ટેમ્પ પ્રકાશિત કરી હતી.
તુલસી માનસ મંદિરના સંકુલમાં “રામાયણ”ની થીમ પર સ્ટેમ્પ પ્રકાશિત કરવાના પ્રસંગના મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સ્ટેમ્પ્સ સમાજમાં અતિ વિશેષ સ્થાન ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, સ્ટેમ્પ્સ આપણા ઇતિહાસનું સંરક્ષણ કરવાનો અદ્બભૂત માર્ગ છે. દરેકના જીવનને ભગવાન રામનું જીવન અને આદર્શો કેવી રીતે પ્રેરિત કરે છે એના પર પ્રધાનમંત્રીએ વિગતવાર વાત કરી હતી.
ત્યારબાદ પ્રધાનમંત્રીએ દુર્ગા માતા મંદિર અને દુર્ગા કુંડની મુલાકાત લીધી હતી.
TR
Released postage stamps on the Ramayana. pic.twitter.com/E6wYPh2hmy
— Narendra Modi (@narendramodi) September 22, 2017
Honoured to pray at the Tulsi Manas Mandir, one of Kashi’s historical temples. pic.twitter.com/7RYqFVl59Q
— Narendra Modi (@narendramodi) September 22, 2017
From the Darshan at the Durga Mata Temple and visit to Durga Kund. pic.twitter.com/bstURnNdYB
— Narendra Modi (@narendramodi) September 22, 2017