Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લોકોને રામ નવમીની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રામનવમીના શુભ અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભગવાન રામચંદ્રનું જીવન દરેક યુગમાં પ્રેરણા આપતું રહેશે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

“રામ નવમીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામચંદ્રનું જીવન બલિદાન, તપ, સંયમ અને સંકલ્પ પર આધારિત દરેક યુગમાં માનવતાની પ્રેરણા બની રહેશે.”

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com