Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લોકોને મહાલયની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાલયના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

મહાલય પર, આપણે મા દુર્ગાને પ્રાર્થના કરીએ છીએ અને આપણા લોકો માટે તેમના દિવ્ય આશીર્વાદ માગીએ છીએ. દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે. ચારે બાજુ સમૃદ્ધિ અને ભાઈચારો રહે.

શુભો મહાલય!”

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com