Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લોકોને મન કી બાત માટે ઇનપુટ્સ શેર કરવા આમંત્રણ આપ્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25મી ડિસેમ્બર, 2022ના રોજ સવારે 11 વાગ્યે નિર્ધારિત મન કી બાતના આગામી એપિસોડ માટે લોકોને તેમના ઇનપુટ્સ શેર કરવા આમંત્રણ આપ્યું છે. શ્રી મોદીએ લોકોને નમો એપ, MyGov પર લખવા અથવા 1800-11-7800 પર સંદેશ રેકોર્ડ કરવા વિનંતી કરી છે.

MyGov ના આમંત્રણને શેર કરીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“2022 ની છેલ્લી #MannKiBaat આ મહિનાની 25મી તારીખે થશે. હું કાર્યક્રમ માટે તમારા ઇનપુટ્સ મેળવવા આતુર છું. હું તમને નમો એપ, MyGov પર લખવા અથવા 1800-11-7800 પર તમારો સંદેશ રેકોર્ડ કરવા વિનંતી કરું છું.”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com