Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ પર દરિયાઈ ક્ષેત્ર અને બંદરોને મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી


રાષ્ટ્રીય દરિયાઈ દિવસ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની પ્રગતિ માટે દરિયાઈ ક્ષેત્ર અને બંદરોને મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.

એક્સ પર એક પોસ્ટમાં તેમણે કહ્યું:

“આજે, રાષ્ટ્રીય દરિયાઈ દિવસ પર આપણે ભારતના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ અને રાષ્ટ્ર નિર્માણમાં આ ક્ષેત્ર દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને યાદ કરીએ છીએ.

આપણે ભારતની પ્રગતિ માટે દરિયાઈ ક્ષેત્ર અને આપણા બંદરોને મજબૂત બનાવવાનું ચાલુ રાખીશું.”

 

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  pibahmedabad1964@gmail.com