Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ભવનમાં સંરક્ષણ અલંકરણ સમારોહમાં હાજરી આપી

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ભવનમાં સંરક્ષણ અલંકરણ સમારોહમાં હાજરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં સંરક્ષણ અલંકરણ સમારોહમાં હાજરી આપી હતી. સમારોહમાં શૌર્ય પુરસ્કાર અને વિશિષ્ટ સેવા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

“તે સમારંભમાં હાજરી આપી હતી જેમાં શૌર્ય પુરસ્કારો અને વિશિષ્ટ સેવા અલંકાર એનાયત કરવામાં આવ્યા હતા.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com