Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મેઘાલય, મણિપુર અને ત્રિપુરાના વાસીઓને તેના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેઘાલય, મણિપુર અને ત્રિપુરાના વાસિઓને તેના રાજ્યોના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મેઘાલય, મણિપુર અને ત્રિપુરાના વાસિઓને તેમના રાજ્યોની સ્થાપના દિવસના અવસર પર શુભેચ્છા. હું આ રાજ્યોને તેમની વિકાસ યાત્રા માટે શુભકામનાઓ આપું છું.”

UM/AP/J.Khunt/GP