Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મિલાદ-ઉન-નબી પર શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિલાદ-ઉન-નબી પર શુભેચ્છા પાઠવી છે અને આપણા સમાજમાં ભાઈચારો અને દયાની ભાવના આગળ વધે એમ કહ્યું છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“મિલાદ-ઉન-નબીની શુભેચ્છાઓ. આપણા સમાજમાં ભાઈચારો અને દયાની ભાવના આગળ વધે. દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે. ઈદ મુબારક!”

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com