Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મા ચંદ્રઘંટા ને નમન કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રઘંટા દેવીની પ્રાર્થના કરી.

તેમણે દેશના નાગરિકોની ખ્યાતિ અને કીર્તિમાં સતત વધારો કરવા માટે મા ચંદ્રઘંટાનો આશીર્વાદ પણ માંગ્યો છે.

શ્રી મોદીએ દેવીની પ્રાર્થના (સ્તુતિ)ના પાઠ પણ શેર કર્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“હિંમત અને બહાદુરીના પ્રતીક માતા ચંદ્રઘંટાને વારંવાર વંદન! મારી ઈચ્છા છે કે માતાના આશીર્વાદથી દેશવાસીઓની યશ અને કીર્તિ સતત વધતી રહે.”

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  pibahmedabad1964@gmail.com