Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આજે, શહીદ દિવસ પર, પ્રધાનમંત્રીએ તમામ મહાન લોકોને પણ શ્રદ્ધાંજલિ આપી જેમણે હિંમતપૂર્વક આપણા રાષ્ટ્રનું રક્ષણ કર્યું.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

બાપુને તેમની પુણ્યતિથિ પર યાદ કરીએ છીએ. તેમના ઉમદા આદર્શોને વધુ લોકપ્રિય બનાવવાનો અમારો સામૂહિક પ્રયાસ છે.

આજે, શહીદ દિવસ પર, આપણા રાષ્ટ્રની હિંમતપૂર્વક રક્ષા કરનારા તમામ મહાન લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેમની સેવા અને બહાદુરી હંમેશા યાદ રાખવામાં આવશે.”

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com