Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મન કી બાત માટે સૂચનો મંગાવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 30 માર્ચ 2025ના રોજ યોજાનાર મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા છે.

શ્રી મોદીએ આ મહિનાના મન કી બાત માટે વિશાળ શ્રેણીના સૂચનો મળવા બદલ પણ ખુશી વ્યક્ત કરી.

X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“30મી તારીખે યોજાનાર આ મહિનાના #MannKiBaat માટે વિશાળ શ્રેણીના સૂચનો મળવાનો આનંદ છે. આ સૂચનો સામાજિક ભલા માટે સામૂહિક પ્રયાસોની શક્તિને ઉજાગર કરે છે. હું આ એપિસોડ માટે વધુ લોકોને તેમના વિચારો શેર કરવા માટે આમંત્રિત કરું છું.

https://www.mygov.in/group-issue/inviting-ideas-mann-ki-baat-prime-minister-narendra-modi-30th-march-2025/?target=inapp&type=group_issue&nid=357950”

AP/IJ/GP/JD