Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને જાણીતા વકીલ શ્રી શાંતિ ભૂષણના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને જાણીતા એડવોકેટ શ્રી શાંતિ ભૂષણના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

શ્રી શાંતિ ભૂષણજીને કાયદાકીય ક્ષેત્રમાં તેમના યોગદાન અને વંચિતો માટે બોલવાના જુસ્સા માટે યાદ કરવામાં આવશે. તેમના નિધનથી વ્યથિત છું. તેમના પરિવાર પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com