Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારત રત્ન બાબાસાહેબ આંબેડકરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત રત્ન બાબાસાહેબ આંબેડકરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે જણાવ્યું કે બાબાસાહેબના સિદ્ધાંતો અને આદર્શો આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણ માટે શક્તિ અને ગતિ પ્રદાન કરશે.

એક્સ પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું:

“તમામ દેશવાસીઓ વતી ભારત રત્ન પૂજ્ય બાબાસાહેબને તેમની જન્મજયંતી પર કોટિ-કોટિ વંદન કરું છું. આ તેમની જ પ્રેરણા છે કે દેશ આજે સામાજિક ન્યાયના સ્વપ્નને સાકાર કરવામાં સમર્પિત ભાવથી કાર્યરત છે. તેમના સિદ્ધાંતો અને આદર્શો આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણને શક્તિ અને ગતિ આપશે.”

AP/IJ/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com