Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભગવાન બિરશા મુંડાને તેમની જન્મજયંતી પર શ્રધ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરશા મુંડાને તેમની જન્મજયંતી પર શ્રધ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, હું ભગવાન બિરશા મુંડાને તેમની જન્મજયંતી પર શ્રધ્ધાંજલિ આપું છું અને આદિવાસી સમૂદાયને સમર્થ બનાવવાના તેમના પ્રયાસોને યાદ કર્યા હતા.

TR