Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બસવ જયંતી પર જગદગુરુ બસવેશ્વરાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બસવ જયંતીના પવિત્ર અવસર પર જગદગુરુ બસવેશ્વરાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ 2020નું તેમનું ભાષણ પણ શેર કર્યું જેમાં તેમણે જગદગુરુ બસવેશ્વર વિશે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

બસવ જયંતીના પવિત્ર અવસર પર જગદગુરુ બસવેશ્વરાને શ્રદ્ધાંજલિ. તેમના વિચારો અને આદર્શો વિશ્વભરના લાખો લોકોને શક્તિ આપતા રહે છે. 2020નું મારું એક ભાષણ શેર કરી રહ્યો છું જેમાં મેં જગદગુરુ બસવેશ્વર વિશે વાત કરી હતી.”

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  pibahmedabad1964@gmail.com