Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પોષણ પખવાડાની સફળતા પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજથી શરૂ થતા વાર્ષિક પોષણ પખવાડામાં શ્રી અન્ન (બાજરી) પર ધ્યાન કેન્દ્રીત કરવા બદલ ખુશી વ્યક્ત કરી છે.

કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝેડ ઈરાનીના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું.

પોષણ પખવાડા યોગ્ય પોષણ અને કુપોષણના જોખમને દૂર કરવા અંગે જાગૃતિ ફેલાવવામાં મદદ કરે. શ્રી અન્ન (બાજરી) પર ધ્યાન કેન્દ્રીત કરીને આનંદ થયો, જે સ્વસ્થ જીવનને આગળ વધારવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.”

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com