Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પિંગલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પિંગલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે અને રાષ્ટ્રને ત્રિરંગો આપવાના તેમના પ્રયાસોને યાદ કર્યા છે. શ્રી મોદીએ 9થી 15 ઓગસ્ટની વચ્ચે ત્રિરંગો લહેરાવીને અને harghartiranga.com પર તેમની સેલ્ફી શેર કરીને હર ઘર તિરંગા ચળવળને સમર્થન આપવા પણ નાગરિકોને આગ્રહ કર્યો છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“પિંગલી વેંકૈયાજીને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. આપણને ત્રિરંગો આપવામાં તેમના પ્રયાસને હંમેશા યાદ રાખવામાં આવશે.

હર ઘર તિરંગા ચળવળને સમર્થન આપો અને 9થી 15 ઓગસ્ટ વચ્ચે ત્રિરંગો ફરકાવો! harghartiranga.com પર તમારી સેલ્ફી શેર કરવાનું ભૂલશો નહીં “

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com