Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ‘નુઆખાઈ જુહાર’ ના અવસર નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘નુઆખાઈ જુહાર’ ના અવસર નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વિટમાં કહ્યું કે, નુઆખાઈનો વિશેષ અવસર આપણા ખેડુતોની મહેનતની ઉજવણી કરવાનો છે. તેમના અથાગ પ્રયત્નોને લીધે જ આપણા દેશવાસીઓનું પોષણ થાય છે.”

મારી કામના છે કે, આ શુભ દિવસ દરેક માટે સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લાવે.

નુઆખાઈ જુહાર!”

SD/BT