Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નાગપુરમાં દીક્ષાભૂમિની મુલાકાત દરમિયાન ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિઝન પ્રત્યે પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી

પ્રધાનમંત્રીએ નાગપુરમાં દીક્ષાભૂમિની મુલાકાત દરમિયાન ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિઝન પ્રત્યે પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી


નાગપુરમાં દીક્ષાભૂમિને સામાજિક ન્યાય અને વંચિતોના સશક્તિકરણના પ્રતીક તરીકે બિરદાવતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. બાબાસાહેબ આંબેડકરના સપનાના ભારતનું નિર્માણ કરવા માટે વધુ સખત મહેનત કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

એક્સ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:

“નાગપુરમાં દીક્ષાભૂમિ સામાજિક ન્યાય અને વંચિતોના સશક્તિકરણના પ્રતીક તરીકે પૂજનીય છે.

ભારતીયોની પેઢીઓ ડૉ. બાબાસાહેબ આંબેડકરની આભારી રહેશે, જેમણે આપણને એક એવું બંધારણ આપ્યું જે આપણી ગરિમા અને સમાનતા સુનિશ્ચિત કરે છે.

અમારી સરકાર હંમેશા પૂજ્ય બાબાસાહેબ દ્વારા બતાવેલા માર્ગ પર ચાલી છે અને અમે તેમના સપનાના ભારતને સાકાર કરવા માટે વધુ સખત મહેનત કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ.”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com