Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નવરોજ પર શુભકામના પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પારસી નવ વર્ષ નવરોજના પ્રસંગે લોકોને શુભકામના પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું “પારસી નવ વર્ષની શરૂઆત પર પારસી ભાઈઓ અને બહેનોને મારી શુભકામનાઓ, આશા છે કે આ વર્ષ સમૃદ્ધિ અને ખુશહાલીથી ભરેલું હોય. નવરોજ મુબારક”

UM/AP/JK/GP