Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નવરાત્રી દરમિયાન માતા રાણીના નવ દૈવી સ્વરૂપોની પૂજા પર પ્રકાશ પાડ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રી દરમિયાન માતા રાણીના નવ દૈવી સ્વરૂપોની ઉપાસના પર પ્રકાશ પાડ્યો હતો અને એક સ્તુતિ પણ શેર કરી હતી.

એક્સ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:

“નવરાત્રી દરમિયાન માતા રાણીના નવ સ્વરૂપોની પૂજા કરવાથી તેમના સાધકોમાં ભક્તિભાવ છવાઈ જાય છે. માતા દેવીની સ્તુતિમાં સમર્પિત આ ખાસ ભજન મંત્રમુગ્ધ કરી દે છે.”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  pibahmedabad1964@gmail.com