Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દુર્ગાષ્ટમીની ઉજવણી પર લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દુર્ગાષ્ટમીની ઉજવણી પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “દુર્ગાષ્ટમીની બધાને શુભેચ્છા. મા દુર્ગાના આશિર્વાદ આપણા સમાજમાં ખુશી, શાંતી લાવે અને તમામ પ્રકારનો અન્યાર દૂર કરે એવી શુભકામના.”

TR