Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દરેકને પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત લેવા વિનંતી કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત લેવા દરેકને વિનંતી કરી છે.

પૂર્વ પીએમ સ્વર્ગસ્થ શ્રી ચંદ્ર શેખરના પુત્ર નીરજ શેખરની પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત અંગેની ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટમાં જણાવ્યું હતું કે;

“તે મારું સદ્ભાગ્ય હતું કે મને ચંદ્રશેખરજી જેવા મહાન વ્યક્તિત્વ સાથે સમય પસાર કરવાની તક મળી અને ઘણું શીખવા મળ્યું. પ્રધાનમંત્રી મ્યુઝિયમમાં દેશવાસીઓ ચંદ્રશેખરજીની સાથે તેમના તમામ પ્રધાનમંત્રીઓના યોગદાનને જોઈ શકશે. હું દરેકને અહીં આવવા વિનંતી કરીશ.”

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com